મનન & કિંજલ

તારીખ

૨૫ જાન્યુઆરી ૨૦૨૬

વરરાજા

ઈશ્વરની કૃપા અને વડીલોની આશીર્વાદ સાથે, આ પાવન લગ્ન પ્રસંગે આપનું હાર્દિક સ્વાગત છે. વિચારશીલ મન અને સંવેદનશીલ હૃદય સાથે, જીવનના દરેક પગલે સાથ નિભાવવાનો સંકલ્પ.

મનન

વધૂ

આ પવિત્ર લગ્ન બંધન દ્વારા બે હૃદયો અને બે પરિવારોનો સુમેળ સર્જાય છે. પ્રેમ, સમર્પણ અને સંસ્કાર સાથે નવા જીવનની શરૂઆત.

કિંજલ

અમે રાહ જોઈ રહ્યા છીએ.....

00
દિવસ
00
કલાક
00
મિનિટ
00
સેકન્ડ

અમે જઈ રહ્યા છીએ... અમારા પ્રેમનો ઉત્સવ મનાવવા

લગ્ન કાર્યક્રમો

માંગલિક પ્રસંગો

  • 'વિશ્વકર્મા ભવન', મુ. પો. કુશ્કી, તા. ભિલોડા, જી. અરવલ્લી - શુભ સ્થાન જુઓ
  • શનિવાર, તા. ૨૪-૦૧-૨૦૨૬
  • ગણેશ સ્થાપના: સવારે ૯:૦૦ કલાકે
  • મામેરું: સવારે ૧૦:૦૦ કલાકે
  • સ્વરુચિ ભોજન: બપોરે ૧૧:૩૦ કલાકે
  • વરઘોડો: બપોરે ૪:૦૦ કલાકે

શનિવાર, તા. ૨૪-૦૧-૨૦૨૬ ના શુભદિને ‘વિશ્વકર્મા ભવન’, મુ. પો. કુશ્કી ખાતે ગણેશ સ્થાપના, મામેરું, સ્વરુચિ ભોજન તથા વરઘોડાના માંગલિક પ્રસંગો યોજાશે. આપની શુભ ઉપસ્થિતિ અને આશીર્વાદની આતુરતાથી અપેક્ષા રાખીએ છીએ.

શુભ લગ્ન વિધિ

  • શ્રી અડાઆઠમ પંચાલ સમાજવાડી, ગણેશપુરા, મોડાસા - લગ્ન સ્થાન જુઓ
  • રવિવાર, તા. ૨૫ - ૦૧ - ૨૦૨૬
  • જાન પ્રસ્થાન: સવારે ૮:૩૦ કલાકે (કુશ્કીથી પ્રસ્થાન કરી મોડાસા મુકામે જશે.)
  • હસ્તમેળાપ: બપોરે ૧૨:૩૯ કલાકે

રવિવાર, તા. ૨૫-૦૧-૨૦૨૬ ના શુભદિને શ્રી અડાઆઠમ પંચાલ સમાજવાડી, ગણેશપુરા, મોડાસા ખાતે શુભ લગ્ન વિધિ યોજાશે. આ પવિત્ર ક્ષણે આપની શુભ હાજરી અને આશીર્વાદ અમારા માટે અમૂલ્ય છે.

ભેટ નોંધણી

તમારી હાજરી અને આશીર્વાદ અમારા માટે સૌથી મોટી ભેટ છે. આ આનંદના પળોમાં તમારી શુભકામનાઓ અને આશીર્વાદ અમારા માટે જીવનભરનો ખજાનો રહેશે. તમારા પ્રેમ અને આશીર્વાદ અમારા માટે પૂરતા છે.